1930
2. ડૉ.સી.વી રમણનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો?
7 નવેમ્બર 1888, ત્રિચિનોપોલી
3. કઈ શોધ માટે ડૉ.સી.વી. રમણને નોબેલ પુરસ્કાર મળ્યો?
પ્રકાશનું વિખેરવું
4.ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
28 ફેબ્રુઆરી
5.1934માં ઈન્ડિયન એકેડમી ઓફ સાયન્સની સ્થાપના કોણે કરી હતી?
ડૉ. સી.વી રમણ
6. ડૉ.સી.વી રામનને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન ક્યારે એનાયત કરવામાં આવ્યો હતો?
1954
0 Comments